પિતૃત્વનું સ્વપ્ન અને આયુષ્ય: 40 વર્ષથી વધુ ઉંમરના દંપતીઓ માટે IVF!

પિતૃત્વનું સ્વપ્ન અને આયુષ્ય 40 વર્ષથી વધુ ઉંમરના દંપતીઓ માટે IVF!

તાજેતર માં જ આપણે જોયું કે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા ના માતા પિતા એ 59 વર્ષ ની ઉંમરે IVF પ્રકિયા થી બાળક ને જન્મ આપ્યો. આ કોઈ ચમત્કાર નથી, આશાવાદી માનસિકતા નું પરિણામ છે. ઘણા દંપતિઓ એવું માને છે કે, 40 વર્ષ પછી ગર્ભધારણ કરવું પડકારરૂપ છે. પણ દર વખતે તમે સાચા હોતા નથી. ઉંમર એ માત્ર આંકડો જ છે, પિતૃત્વ નું સપનું કોઈ પણ ઉંમરે સાકર થઈ શકે છે.

CANDOR IVF સાથે અશક્ય પણ શક્ય.

હાર ન માનો, અમે તમારી સાથે છીએ.

આધુનિક સુવિધાઓ

Candor IVF માં ટ્રીટમેન્ટ ના ઘણા આધુનિક સાધનો ઉપલબ્ધ છે. જે સારવાર ને એકદમ સરળ બનાવે છે. અમે PGT જેવી ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ. જેથી સફળતા ના ચાન્સ વધી જાય છે.

પર્સનલ કેર

વધુ સંખ્યામાં પેશન્ટ હોવા છતાં Candor IVF દરેક વ્યક્તિ પર પર્સનલ ધ્યાન આપી ને તેમનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આ જ બાબત અમારી અમને અલગ બનાવે છે.

માનસિક અને ભાવાત્મક સપોર્ટ

અમારી કાઉન્સેલિંગ ટીમ દરેક પેશન્ટ માટે ખડે પગે હાજર છે. જેથી તમે સકારાત્મક માનસિકતા સાથે IVF ની યાત્રા ને પૂર્ણ કરી શકો છો.

અમારી અમારી પાસે એવા ઘણા પેશન્ટો છે જેઓ 40 વર્ષ વટાવી ગયા હોવા છતાં પણ ગર્ભધારણ કર્યું છે. જો તમે પણ 40 વર્ષથી વધુ ઉંમરના હોવાને પિતૃત્વ અને માતૃત્વ ધારણ કરવાનું સ્વપ્ન જોતા હોય તો નિરાશ થશો નહીં.

CANDOR IVF સાથે જાણો કે કયા ઓપ્શન ઉપલબ્ધ છે.

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »