શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Candor IVF ના નિષ્ણાંતો જણાવે છે કે, શિયાળા ની ઋતુમાં ગર્ભ સ્થાપન ની શક્યતાઓ વધારે હોય છે.

શું શિયાળો ખરેખર સફળતા વધારે છે?

મોટાભાગના ફર્ટિલિટી નિશાન તો માને છે કે, હવામાન કે ઋતુની અસર પ્રેગનેન્સી પર થતી નથી. શિયાળાની ઋતુ એ ગર્ભધારણ માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડી શકે છે.

ઓછો તણાવ અને થાક

શિયાળો એ દિવાળીના તહેવાર પછી આવતો હોવાથી આરામ અને નિરાંત નો સમય છે. તેથી માનસિક શાંતિ વધારે મળે છે. આઈવીએફ ની સારવાર દરમિયાન તણાવ તમારો સૌથી મોટો દુશ્મન છે. શિયાળાની ઋતુમાં ખાસ કરીને શાકભાજી અને પૌષ્ટિક આહાર ફ્રેશ મળતો હોવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને તણાવ પણ ઓછો રહે છે.

સારી ઊંઘ

ઠંડા વાતાવરણમાં શરીરનું તાપમાન કુદરતી રીતે ઘટતું જોવા મળે છે. શરીરને સારી ઊંઘ મળવાથી હોર્મોન્સ લેવલ જળવાઈ રહે છે જે ગર્ભધારણ માટે માણસને પૂરતું વાતાવરણ પૂરું પાડે છે.

આહાર અને પોષણ

ગુજરાતી પરિવારો શિયાળામાં પૌષ્ટિક પાક બનાવતા હોય છે. જેમાં ખજૂર પાક સુખડી કે અડદીયા નો સમાવેશ થાય છે. આવી વસ્તુ ખાવાથી શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે અને શરીર મજબૂત બને છે. તેથી આ આઇવીએફ ની યાત્રા શરૂ કરવા માટેના ઉત્તમ સમય છે.

ગરમી સંબંધિત જોખમોમાંથી છૂટકારો

ગરમ વાતાવરણમાં પુરુષોના વૃષણનું તાપમાન વધારે રહેતું હોય છે પણ શિયાળામાં આ તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે. શિયાળાની ઋતુમાં સ્પર્મ કોલેટી અને કાઉન્ટ પણ ખૂબ જ સારા હોય છે.

શિયાળો એટલે સફળતાની તૈયારી!

આમ જોવા જઈએ તો આઈવીએફ ની સફળતાનો ડર શિયાળામાં વધુ સારો હોય છે. માણસો આ ઋતુમાં શારીરિક અને માનસિક રીતે હળવા અનુભવતા હોય છે.

તો આ શિયાળામાં પૌષ્ટિક આહાર લો, તણાવ મુક્ત રહો અને વધુ વિચાર્યા વગર તમારી આઇવીએફની યાત્રા શરૂ કરો.

Blogs

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »
પેટમાં દુખાવો કે સફળતા ગર્ભ ટ્રાન્સફર પછીના કયા 4 લક્ષણોને લઈને શાંત રહેવું જરૂરી છે

પેટમાં દુખાવો કે સફળતા? ગર્ભ ટ્રાન્સફર પછીના કયા 4 લક્ષણોને લઈને શાંત રહેવું જરૂરી છે?

IVF ની સારવાર તમે જેટલી સરળ માનો છો એટલી સરળ નથી. Candor IVF ના ડૉક્ટરો આ યાત્રા ને સરળ અને સુરક્ષિત બનાવવાની ખાતરી આપે છે. આમ જોવા જઈએ તો ગર્ભ ટ્રાન્સફર એ IVF નો મુખ્ય તબ્બકો છે.

Read More »