લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન એ માત્ર બે સાથીઓના દિલ નો જ નહી, પરંતુ બે સપનાઓ નો મેળાપ છે. લગ્ન ના થોડા વર્ષો પછી પોતાના ઘર માં કિકિયારીઓ ગૂંજી ઉઠે એવું દરેક દંપતીઓ ઇચ્છતી હોય છે. પણ ઘણી વાર આ યાત્રા સરળ નથી હોતી. આવી જ કંઈક કહાની દિવ્યેશ અને મહેકની છે.

 

દિવ્યેશ અને મહેકના લગ્નને આઠ વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો હતો આ આઠ વર્ષના સમયગાળામાં તેઓએ નવું ઘર ખરીદ્યું, સ્થિરતા મેળવી, જીવનમાં દરેક પ્રકારની મજા કરી પણ જ્યારે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો, ત્યારે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

 

મહેકને તો ડિપ્રેશન ફિલ થવા લાગ્યું હતું કારણ કે લગ્નને ઘણો સમય વીતી ગયો હતો અને આજુબાજુવાળા લોકો વારંવાર પૂછતા કે હવે ક્યારે ખુશ ખબર આપો છો? પણ મહેક પોતાના અંતરનો દર્દ કહે કોને!? ત્યારબાદ એક વખત સાંજે દિવ્યેશના મિત્ર કેનિલભાઈ ઘરે બેસવા આવ્યા. તેઓને આ બધી વાતની ખબર પડી. તેમણે તરત જ CANDOR IVF માં જવાનું કહ્યું. પ્રથમ વખત ડોક્ટરો સાથે ચર્ચા કરી તો ખબર પડી કે, અમારી આ તકલીફ ખૂબ જ સામાન્ય છે જો જરૂરી ટ્રીટમેન્ટ મળે તો આમાંથી બહાર નીકળી શકાય છે.

CANDOR IVF - નિરાશા થી આશા તરફ એક પગલું

અહીં અમને મળ્યું,

અનુભવી ડોકટરો નો સાથ

ઇમોશનલ સપોર્ટ

લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા સારવાર

પોઝિટિવ વાતાવરણ

થોડા મહિનાની સારવાર બાદ, પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમને ખબર નહોતી કે આ પલ ને અમે કયા શબ્દોમાં વર્ણન કરીએ. તે અમારા જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. આજે અમે સુંદર બાળક સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છીએ.

 

મેસેજ દરેક દંપતી માટે:

સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી આવે તો ચૂપ ન બેસો

સમયસર ડૉક્ટરનો સંપર્ક કરો

યોગ્ય સેન્ટર અને નિષ્ણાતની મદદથી માતૃત્વ શક્ય છે.

Blogs

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે?

આધુનિક જીવનશૈલી મુજબ જોવા જઈએ તો કોઈ પણ ઋતુ હોય AC વગર લોકો ને ચાલે એમ નથી. ખાસ તમારા બેડરૂમ માં જે AC છે, તેમાંથી નીકળતી સૂકી હવા એ તમારા શરીર ને ચોક્કસપણે અસર કરી શકે છે. અહીં આપણા માટે કામની વાત એ છે કે ગર્ભધારણ વખતે શું આ AC માંથી નીકળતી સૂકી હવા એ શરીર ને અસર કરે છે કે નહીં? આ બાબત નો સીધો જવાબ હા પણ નથી અને ના પણ નથી. જો AC ની હવામાં ભેજ 40% કરતા ઓછો હોય, તો તે સર્વાઇકલ મ્યુકસના બંધારણને 5% થી 10% જેટલું પ્રભાવિત કરી શકે છે

Read More »
શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે? જાણો કયા બ્લડ ગ્રુપની મહિલાઓએ વહેલું પ્લાનિંગ કરવું જોઈએ.

માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.

Read More »
શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »