પુરૂષ વંધ્યત્વ શું છે? 360 ડિગ્રી માહિતી – કારણો,લક્ષણો અને ધ્યાન માં રાખવાની બાબતો:

પુરૂષ વંધ્યત્વ શું છે_ 360 ડિગ્રી માહિતી - કારણો,લક્ષણો અને ધ્યાન માં રાખવાની બાબતો-image

આજની ફાસ્ટ અને આધુનિક લાઇફસ્ટાઇલ માણસ ના માનસિક સ્વાસ્થ્ય ની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય અને શારીરિક સંબંધો મા પણ ઘણી સમસ્યા ઊભી કરે છે.ખાસ કરીને વાત કરીએ તો તે પુરુષોને આ બાબત વધારે અસર કરે છે.

વંધ્યત્વના તમામ કેસોમાંથી 50% થી વધુ પુરૂષ માં રહેલા નબળા જાતીયતાના લક્ષણોને કારણે થાય છે, જે વિશ્વભરના તમામ યુગલોમાંથી 15% પર અસર કરે છે. પુરૂષ વંધ્યત્વ 12 મહિનાથી વધુ સમય સુધી ફળદ્રુપ સ્ત્રી પાર્ટનર સાથે નિયમિત, અસુરક્ષિત જાતીય સંપર્ક કરતી વખતે ગર્ભધારણ કરવામાં અસમર્થતા તરીકે દર્શાવવામાં આવે છે. જેઓ કુટુંબ શરૂ કરવા માંગે છે પરંતુ પુરૂષ પ્રજનનક્ષમતા સાથે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પુરૂષ વંધ્યત્વની અસરકારક રીતે સારવાર કરવા માટે, તેના કારણો, લક્ષણો, ઉપલબ્ધ સારવારો અને પુનઃપ્રાપ્તિની શક્યતાઓને સમજવી જરૂરી છે. પુરૂષ વંધ્યત્વ અને તેના પરિબળોની ઝાંખી નીચેના લેખમાં તેના કારણો, ચિહ્નો, સારવાર અને પૂર્વસૂચનની વિગતો સાથે આપવામાં આવી છે.

✓ નીચેના કારણો પુરુષોમાં મોટાભાગની વંધ્યત્વ સમસ્યા માટે કારણરૂપ હોઈ શકે છે:

  • વીર્ય સંબંધિત સમસ્યાઓ
  • પુરુષના પ્રજનન અંગોમાં સમસ્યા
  • તબીબી અને શારીરિક કારણો
  • સ્ખલન સંબંધીત સમસ્યાઓ
  • જીવનશૈલી અને પર્યાવરણીય કારણો
  • જાતીય સમસ્યાઓ
image1
image2

આ તમામ કારણો માંથી મોટાભાગે આજના પુરુષો માં જોવા મળતી આ સમસ્યા પાછળ એક જ કારણ છે કે તેઓ આજે વધારે પડતા વ્યસનના માર્ગ ઉપર ચાલે છે તે પણ આ સમસ્યામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. દિવસે ને દિવસે પુરુષોની કામેચ્છામાં ઘટાડો થતો જાય છે.

✓ પુરૂષ વંધ્યત્વના લક્ષણો:

પુરુષોમાં આજે પ્રજનન ક્ષમતા ઘટવાના ઘણા બધા કારણો હોઈ શકે છે પણ તે દેખાતા નથી તેના માટે આજે સારા IVF સેન્ટર નો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે.નો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે.

  • જાતીય સંભોગ કરતી વખતે સંતુષ્ટીનો અભાવ
  • અકાળે સ્ખલન થવું
  • અંડકોશ વાળા ભાગમાં સોજો અથવા લોહી જામી જવું
  • હોર્મોનલ અસંતુલન જેનાથી શરીર પરના વાળમાં ઘટાડો થઈ શકે છે
  • જાતીય પ્રવૃત્તિમાંથી રસ ઉડી જવો
  • નબળી રોગપ્રતિકારક શક્તિ

✓ પુરૂષ વંધ્યત્વના લક્ષણો:

1. સ્ખલન બાદ પેશાબ તપાસ

જ શુક્રાણુ શિશ્નની ટોચમાંથી બહાર આવવાને બદલે મૂત્રાશયમાં પાછળની તરફ પ્રવાસ કરે છે. સ્ખલન પછીના યુરીનાલિસિસથી પેશાબમાં શુક્રાણુની તપાસ કરવામાં મદદ મળે છે.

1. સ્ખલન બાદ પેશાબ તપાસ - image

2. એન્ટિ-સ્પર્મ એન્ટિબોડીઝ ટેસ્ટ

આ ટેસ્ટ રક્ત, યોનિમાર્ગ પ્રવાહી અથવા વીર્યમાં શુક્રાણુ સામે રક્ષણ કરતા પ્રોટીન માટે વીર્યના નમૂનાની તપાસ કરે છે.

2. એન્ટિ-સ્પર્મ એન્ટિબોડીઝ ટેસ્ટ - image

3. વીર્ય ની તપાસ

હસ્તમૈથુન બાદ વીર્ય પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે તેમાં શુક્રાણુઓ જેવી માઈક્રો બાબતોની તપાસ કરવામાં આવે છે.

3. વીર્ય ની તપાસ - image

4. ટેસ્ટોસ્ટેરોન નું પરીક્ષણ

જો ટેસ્ટોસ્ટેરોન માં કોઈ ખામી છે તો તેની જાતીય અંગોના નબળા વિકાસ પાછળ જવાબદાર હોઈ શકે છે એટલા માટે આ ટેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે.

4. ટેસ્ટોસ્ટેરોન નું પરીક્ષણ - image

✓ પુરૂષ વંધ્યત્વ સારવાર પછી રિકવરી માટે ધ્યાનમાં રાખવાની બાબતો.

  • શરીરને હાઇડ્રેટેડ રાખો, પોષણયુક્ત ખોરાકનું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો.
  • અંડકોષને સુરક્ષા આપે તેવા અન્ડરવેર પહેરવાનું રાખો.
  • ડોક્ટરે જણાવેલી બાબતોને ફોલો કરો.
  • જંક ફૂડ અને બહારનો ખોરાક ખાવાનું ટાળો.
  • ખુલ્લા અને કોમ્ફર્ટેબલ કપડા પહેરો.
image3

જે નવપરિણીત દંપતિઓ ગર્ભ ધારણ કરવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓએ એક સારા IVF સેન્ટરનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ. હિંમત હારવી જોઈએ નહી. જો જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવે તો સફળ દાંપત્યજીવન અચૂક પણે શરૂ કરી શકાય છે. એટલા માટે જ Candor IVF સેન્ટર હંમેશા તમારા માટે ખડે પગે ઉભું છે. સંકોચ રાખ્યા વિના મુક્ત મને આજે જ તમારી અપોઈન્ટમેન્ટ બુક કરો.

Blogs

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે?

આધુનિક જીવનશૈલી મુજબ જોવા જઈએ તો કોઈ પણ ઋતુ હોય AC વગર લોકો ને ચાલે એમ નથી. ખાસ તમારા બેડરૂમ માં જે AC છે, તેમાંથી નીકળતી સૂકી હવા એ તમારા શરીર ને ચોક્કસપણે અસર કરી શકે છે. અહીં આપણા માટે કામની વાત એ છે કે ગર્ભધારણ વખતે શું આ AC માંથી નીકળતી સૂકી હવા એ શરીર ને અસર કરે છે કે નહીં? આ બાબત નો સીધો જવાબ હા પણ નથી અને ના પણ નથી. જો AC ની હવામાં ભેજ 40% કરતા ઓછો હોય, તો તે સર્વાઇકલ મ્યુકસના બંધારણને 5% થી 10% જેટલું પ્રભાવિત કરી શકે છે

Read More »
શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે? જાણો કયા બ્લડ ગ્રુપની મહિલાઓએ વહેલું પ્લાનિંગ કરવું જોઈએ.

માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.

Read More »
શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »