શું તમારા આંતરડા માં રહેલા બેક્ટેરિયા IVF પ્રત્યારોપણ નિષ્ફળતા માટે જવાબદાર છે?

શું તમારા આંતરડા માં રહેલા બેક્ટેરિયા IVF પ્રત્યારોપણ નિષ્ફળતા માટે જવાબદાર છે

આપણે જાણીએ જ છીએ કે આપણા શરીર ના એકેએક અંગ સમગ્ર સ્વાસ્થ્ય માં સંતુલન જાળવી રાખે છે. ખાસ કરીને IVF ની વાત કરીએ તો, પેટ નો ભાગ અને આંતરડા એ મહત્વના બની રહે છે. ઘણા પેશન્ટ એવા છે કે જેઓ વારંવાર IVF ની નિષ્ફળતા થી પરેશાન છે. જેના માટે આંતરડા માં રહેલા હાનિકારક બેક્ટેરિયા જવાબદાર હોઈ શકે છે.

 

ચાલો વધુ જાણીએ:

✓ આંતરડા માં રહેલા બેક્ટેરિયા IVF પર કેવી રીતે નકારાત્મક અસર કરે છે?

આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માં આંતરડા અગત્યનો ભાગ ભજવે છે. જેનાથી શરીર માં રોગો થવાની સંભાવના ઘટી જાય છે. પણ જો તેમાં બેક્ટેરિયા વધે તો સમસ્યાઓ આવી શકે છે. માત્ર પેટ ની જ નહી IVF પર પણ અસર કરે છે.

હવે તમને પ્રશ્ન થાય છે કે, આંતરડા અને IVF ને શું લેવાદેવા?

તો સાંભળો, આંતરડા એ સીધા યોનિમાર્ગ સાથે જોડાયેલ છે અને યોનિમાર્ગ ગર્ભાશય સાથે. અંત માં આ બેક્ટેરિયા છેલ્લે ગર્ભાશય પર અસર કરે છે. આ તમારો ગુપ્ત દુશ્મન બની શકે છે.

✓ Candor IVF ની સલાહ: બેક્ટેરિયા નું સંતુલન

અમારી સ્ટ્રોંગલી માનવું છે કે શરીર ના સંતુલન માટે દરેક પાર્ટ જવાબદાર છે. આ સમસ્યા ના સોલ્યુશન માટે અમે માઇક્રોબાયોમ ટેસ્ટ કરીએ છીએ. જે આંતરડા ની નાના માં નાની ખામી ને પકડે છે. જેના માટે અમે નીચેના પગલા લઈએ છીએ:

1) ડાયગ્નોસ્ટિક ટેસ્ટ

આંતરડામાં રહેલા બેક્ટેરિયાને પકડવા માટે અમે ખાસ માઇક્રોબાયોમ ટેસ્ટની સલાહ આપીએ છીએ જેનાથી તરત જ રાહત થઈ શકે છે.

2) આહાર સાથે જાળવણી

ખોરાક આવો જ ખાવો જોઈએ કે જે પાચન સરળતાથી થઈ જાય. જેથી અમે પેશન્ટને એવી સલાહ આપીએ છીએ કે લીલા શાકભાજી અને પૌષ્ટિક આહાર જેટલો તમે ખાશો એટલા સ્વસ્થ રહેજો અને બેક્ટેરિયા નું જોખમ ઓછું રહેશે.

3) પોઝીટવ જીવનશૈલી

યોગ અને મેડિટેશન નો સહારો લઈ સકારાત્મક અભિગમ વિકસે છે અને ગર્ભાશય કે યોનિમાર્ગ ના પર્યાવરણ માં સારો પ્રભાવ પડે છે.

Candor IVF માં અમે માનીએ છીએ કે IVF ની સફળતા માટે માત્ર શરીરનું બાહ્ય વાતાવરણ જ નહીં પણ આંતરિક વાતાવરણની સ્વચ્છતા પણ જવાબદાર છે તેથી આંતરડામાં રહેલી અને શરીરની અંદર એક પણ ખામી જો હોય તો તેને પકડીને અમે આ સારવારમાં ચોક્કસ સફળતા મળે તેની કાળજી રાખીએ છીએ.

IVF ટ્રીટમેન્ટ માટે તમારા શરીરને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો.

Blogs

શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે

શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે?

એક દૃષ્ટિ એ જોવા જઈએ તો આજે સુખ, શાંતિ, સમૃદ્ધિ ઉપર એકલાપણું અને ટેન્શન હાવિ છે. આપણા માટે આ ખૂબ જ ગંભીર બાબત કેહવાય. ઉપર થી માણસ ના મનનો સ્વભાવ એવો છે કે, એ નકારાત્મક વિચારો પર પેહલા કેન્દ્રિત થાય છે. 2026 માં આધુનિક જીવનશૈલી માં લોકોની માનસિકતા માં પણ પરિવર્તન આવ્યું છે. લોકો આજના સમય માં બીજાનું સારું સાંભળી શકતા નથી. અન્યનાં જીવન માં કોઈ સારી ઘટના બને છે તો તરત જ તેના મન માં ઈર્ષ્યા જેવા ખરાબ ભાવો પેદા થાય છે. આ તમામ બાબતો પાછળ એક જ કારણ છે, લોકો ને એકબીજા પ્રત્યે રહેલા પૂર્વગ્રહો.

Read More »
સુરતનું સ્ટ્રીટ ફૂડ અને IVF શું લોચો કે ખમણ અઠવાડિયે એકવારનું ચીટ-મીલ તમારા હોર્મોન્સને બગાડે છે

સુરતનું સ્ટ્રીટ ફૂડ અને IVF: શું લોચો કે ખમણ અઠવાડિયે એકવારનું ચીટ-મીલ તમારા હોર્મોન્સને બગાડે છે?

ગુજરાતી હોવું ને એમાંય કાઠિયાવાડી હોવું અને એમાંય પાછું સુરત એટલે ખાણીપીણી ની વાત માં તો જલસો જ પડી જાય! રવિવાર ની સવાર હોય અને જો ખમણ લોચો ન હોય તો દિવસ અધૂરો રહી જાય.ખાવાની તો મજા આવે છે પણ શું અઠવાડિયામાં એક વખતનું જંક ફૂડ શરીરના હોર્મોન્સને અસર પહોંચાડી શકે છે?

Read More »
સુરતના બિઝનેસમેન માટે ખાસ

સુરતના બિઝનેસમેન માટે ખાસ: શું કામનું ટેન્શન અને ‘સીટિંગ જોબ’ પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તાને ખતમ કરી રહી છે?

સુરત એ સપનાઓ નું શહેર છે. જ્યાં હીરાઉદ્યોગ, ટેકસ્ટાઈલ જેવા ધંધાઓ બારેમાસ ધમધમે છે. અહીં બિઝનેસમેન રાત દિવસ ઉજાગરા કરી ને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા તરફ ધગશ થી મહેનત પણ કરી રહ્યા છે. આ ધમાલની વચ્ચે લોકોનું જીવન બેઠાડું બની ગયું છે. આવી સ્થિતિમાં સ્પર્મની ગુણવત્તા જાળવી રાખવી મહત્વની છે. કારણકે એક રિસર્ચ અનુસાર બેઠાડું જીવન પ્રજનન ક્ષમતા ને નુકસાન કરી શકે છે.

Read More »