નવ માસ ની એક સુંદર કહાની …..માતાની જુબાની

“માં” શબ્દ બોલતા એક સુંદર સ્ત્રી અને તેના હાથ માં રહેલું નાનું બાળક નજરે આવે છે.માતા ઈશ્વર દ્વારા કરવામાં આવેલું એક અવર્ણીય સર્જન છે. બાળક દ્વારા બોલવામાં આવતો પહેલો શબ્દપણ  લગભગમા હોય છે. માતા ના અંશ માંથી થતો નવ નિર્માણ નો અંશ એટલે એક નાનું શિશું……ભગવાન ને યાદ કરતા જેને યાદ કરવું ગમે તેમાતા“. પોતાના શરીર ને અસહ્ય દુઃખો આપી પણ પોતાના બાળક ને જન્મ આપે છે . “તે માત્ર માતા હોઈ શકે

        સંતાન ના સુખ કરતા જીવન માં બીજું કોઈ પણ સુખ મહત્વ નું નથી. બાળક ઉછેર માટે માતા અને પિતા બને નું યોગદાન સરખું હોય છે…. માતા પોતાના બાળક ને સંસ્કારો આપી સિંચન કરે છેતો પિતા તેને આંગળી પકડી પુરી દુનિયા ની અનોખી સફર કરાવે છે.કોઈ પણ પરણીત યુગલ માટે માતા પિતા બનવુંએ તેના જીવન  નો  એક નવો પડાવ છે ,એક નવી દુનિયા ની શરૂઆત થાય છે.

        દરેક સ્ત્રી જયારે પડાવ પર પહોંચે છે ત્યારે એના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે.માતૃત્વ ધારણ કરતી વખતે શુ કાળજી રાખવી? યોગ્ય સમય શુ છે?  બાળકો નો ઉછેર કઈ રીતે કરવો ? વગેરે પ્રશ્નો ઉભા થાય  છે . સમયે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તે સ્ત્રીસંપૂર્ણ માતાબની જાય છે

                “ કેન્ડોર હોસ્પિટલ  આવું જ માર્ગદર્શન પૂરૂ પાડતી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. “

        છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત રાધા હોસ્પિટલ માં લગભગ 5000 થી પણ વધુ બાળકો પોતાની સુંદર આંખો વડે દુનિયા ને નિહારી છે.એક સંપૂર્ણ સુખ સુવિધા થી ભરપૂર રાધા હોસ્પિટલ વરાછા વિસ્તાર માં કાર્યરત છે.અહીંના પ્રમુખ ડોકટર જયદેવ ધામેલીયા અને તેમના સ્ટાફ નું પોતાના દર્દી પ્રત્યે મિત્ર તરીકે નું વર્તન અવર્ણીય છે. અહીં સંપુર્ણ ટેકનોલોજી સાથે માતા અને તેના આવનાર બાળક ની સારસંભાળ લેવામાં આવે છે .

           દરેક પરણીત યુગલ માતા પિતા બનવા ઈચ્છે છે. અન્ય માતા પિતાની જેમ પોતે પણ પોતાના બાળકને પોતાના ઘર ના આંગણામાં માં હસતા ,રમતા જોવા ઈચ્છે છે.પણ ક્યારેક કોઈ એક ખામી ના કારણે ખુશી થી તેઓ વંચિત રહી જાય છે.. રાધા હોસ્પિટલ દ્વારા તેવા અસંખ્ય યુગલો ને પોતાની ખામી ને ખૂબી માં ફેરવાનો મોકો મળ્યો છે. અસંખ્ય યુગલો ફર્ટિલિટી દ્વારા માતાપિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.

       કહે છે  કે જ્યારે ઈશ્વર  એક બાળક નું નિર્માણ કરવા બેસે છે ત્યારે પોતાની બધી માસૂમિયત એમા ભરી દે છે….. ઈશ્વરે પોતાના બાળક રૂપી નિર્માણ ને વધુ નિખારવા માટે પૃથ્વી પર ડોકટર નું સર્જન કર્યું છે.જે ઈશ્વર ના સર્જન ને પૃથ્વી પર લાવવા માટે પોતાનો જીવ એમા રેડી દે છે.એટલે તો ડોકટર ભગવાન નું બીજું રૂપ પણ કહેવાય છે.

      કેન્ડોર  હોસ્પિટલ તરફથી માતા અને પિતા અને તેમના આવનારા બાળક ને ખૂબ ખૂબ શુભેચ્છઓ.

Blogs

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે?

આધુનિક જીવનશૈલી મુજબ જોવા જઈએ તો કોઈ પણ ઋતુ હોય AC વગર લોકો ને ચાલે એમ નથી. ખાસ તમારા બેડરૂમ માં જે AC છે, તેમાંથી નીકળતી સૂકી હવા એ તમારા શરીર ને ચોક્કસપણે અસર કરી શકે છે. અહીં આપણા માટે કામની વાત એ છે કે ગર્ભધારણ વખતે શું આ AC માંથી નીકળતી સૂકી હવા એ શરીર ને અસર કરે છે કે નહીં? આ બાબત નો સીધો જવાબ હા પણ નથી અને ના પણ નથી. જો AC ની હવામાં ભેજ 40% કરતા ઓછો હોય, તો તે સર્વાઇકલ મ્યુકસના બંધારણને 5% થી 10% જેટલું પ્રભાવિત કરી શકે છે

Read More »
શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે? જાણો કયા બ્લડ ગ્રુપની મહિલાઓએ વહેલું પ્લાનિંગ કરવું જોઈએ.

માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.

Read More »
શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »