જાણો IVF ની સંપૂર્ણ પ્રક્રિયા અને ખર્ચ | What Is IVF – Candor IVF Center

IVF ના વિશે બધા લોકો એ સાંભળ્યું હશે પણ IVF એ શું છે તેના વિશેની માહિતી હજુ લોકોને નથી, વિશ્વનું સોપ્રથમ IVF 1978 ના વર્ષ માં કરવામાં આવ્યું હતું. IVF થકી જન્મેલું પ્રથમ બાળક લુઈસ બ્રાઉન છે જેણે સંપૂર્ણ શરીર અને તંદુરસ્તી સાથે જન્મ લીધો છે. ચાલો આપણે જાણીયે કે IVF ખરેખર છે શું?

IVF (ઈન વિટ્રો ફર્ટીલાઇઝેશન) એ એક પ્રજનન ઉપચાર છે જેમાં નિઃસંતાન દંપતીઓને સારવાર આપી ને સંતાનસુખની પ્રાપ્તિ કરાવવામાં આવે છે. આ એક એવી સારવાર છે જેમાં જે દંપતીઓ કુદરતી રીતે માતા પિતા બનવામાં અક્ષમ છે તેમને કુત્રિમ પ્રક્રિયા દ્વારા માતા પિતા બનવાની ખુશી આપવામાં આવે છે.

આ મહત્વની ટેક્નિકની શોધ રોબર્ટ એડવર્ડ્સે કરી હતી કે જેના માટે તેમને તબીબી વિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યું છે.

ગર્ભાવસ્થા પ્રક્રિયામાં શું થાય છે?

આ પ્રક્રિયામાં સ્ત્રીબીજ (ઈંડા) અને પુરૂષ શુક્રાણુ જરૂરી છે. તે બંને એકસાથે મળીને ગર્ભ તરીકે  શિશુના ઉત્પાદનની શરૂઆતની સ્થિતિ પેદા કરે છે. જો માદા ઇંડા (ઇંડા), પુરૂષ શુક્રાણુ (શુક્રાણુઓ) અથવા બંનેમાં કોઈ સમસ્યા હોય તો તેને સ્ટિરિલિટી માનવામાં આવે છે. સાથે સાથે ગર્ભાવસ્થા પણ થતી નથી. જેનો અર્થ એ છે કે માદા ભાગીદારો કુદરતી રીતે ગર્ભવતી નથી. આ પરિસ્થિતિ છે જ્યારે વંધ્યત્વની સારવારની આવશ્યકતા હોય છે અને IVF ની પરિસ્થિતિ આગળ આવે છે.

જ્યારે છેલ્લા 6 મહિનાથી અસુરક્ષિત સંભોગ કર્યા પછી પણ પરિણીત દંપતી પ્રેગનેંસી માટે નિષ્ફળ જાય છે, ત્યારે મહિલાના ઇંડા (ઇંડા) અથવા પુરુષના શુક્રાણુઓમાં સમસ્યા હોઈ શકે છે. જો બંનેને કેટલીક સમસ્યાઓ હોય તો આ સમસ્યાને  વંધ્યત્વ(નિઃસંતાનપણું) કહેવામાં આવે છે. આવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં ઘણા વર્ષોથી પ્રયત્નો કર્યા પછી દંપતિ સ્વાભાવિક રીતે કલ્પના કરી શકે છે, પરંતુ આ એક દુર્લભ પરિસ્થિતિ છે.

IVF શરીરની બહાર ફળદ્રુપ શરીરની સારવારમાં સ્ત્રી ઇંડા (ઇંડા) અને પુરૂષ શુક્રાણુ (શુક્રાણુ) નો ઉપચાર છે. આ પ્રક્રિયા લેબની અંદર કરવામાં આવે છે. ‘ઇન-વિટ્રો’ સૂચવે છે કે ‘ઇન-ગ્લાસ’ એટલે કે કાચની અંદર. લેબની અંદર ગ્લાસ પેટ્રી ડીશની અંદર ગર્ભાધાન પ્રક્રિયા કરવામાં આવે છે. આ ગર્ભ (ગર્ભ) માતાના ગર્ભાશયમાં રોપવામાં આવે છે જેથી તે વધે અને બાળકને જન્મ આપી શકે.

આઈવીએફ પ્રક્રિયામાં શું થાય છે?

  • આ પ્રક્રિયામાં, પુરુષ અને સ્ત્રી બંનેની સારી રીતે તપાસ કરવામાં આવે છે, પછી તે પરિણામો અનુસાર પ્રક્રિયા સાથે આગળ વધે છે.
  • માણસના સિમોનને ધોઈને લેવામાં આવે છે. જ્યાં સક્રિય (સારા) અને નિષ્ક્રિય (કચરો) શુક્રાણુ અલગ પડે છે.
  • ઇન્જેક્શન દ્વારા ઇંડાને મહિલાના શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.
  • પછી લેબમાં પેટ્રી-વાનગી તરીકે ઓળખાતી પ્લેટ, જેમાં સક્રિય શુક્રાણુ ઇંડા ઉપર છાંટવામાં આવે છે.
  • ત્યારબાદ તેને કુદરતી રીતે પ્રજનન માટે છોડી દેવામાં આવે છે.
  • પ્રજનનના ત્રીજા દિવસે ગર્ભ સંપૂર્ણપણે તૈયાર થાય છે.
  • કેથિએટર, જે ખાસ ફ્લેક્સિબિલ ટ્યુબ જેવો લાગે છે, તે મહિલાની ગર્ભાશયની મદદથી તેની ગર્ભાશયમાં રાખવામાં આવે છે.
  • અવલોકન 5 દિવસ પછી સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ રાખવામાં આવે છે.
  • 5-દિવસના ગર્ભમાં ગર્ભાવસ્થાની સફળતા દર વધે છે.

IVF એ એક કુદરતી રીતે થતી પ્રક્રિયા જેવી જ છે, જેની કોઈ આડઅસર થતી નથી, ઘણા લોકોનું એવું માનવુ છે કે IVF ના કારણે જન્મ લેતું બાળક ખામીવાળું હોય છે, પણ આ વાતમાં કોઈ તથ્ય નથી. IVF એ સંપૂર્ણ રીતે સુરક્ષિત પ્રક્રિયા છે.

વિવિધ પ્રકારની પ્રજનન સમસ્યાઓ માટે વિવિધ પ્રકારના ઉપચારની રચના કરવામાં આવે છે. ક્યારેક એવું થતું હોય છે કે દંપતીમાંથી પુરુષના શુક્રાણુઓની નબળાઈ, શુક્રાણુઓની ઝડપ, સિમેનમાં શુક્રાણુઓ ની ઉણપ, ખરાબ શુક્રાણુ, અથવા તો સ્ત્રીઓના ઈંડામાં ખરાબી વગેરેને કારણે તેમને ગર્ભ ધારણ કરવામાં તકલીફ થતી હોય છે.

IVF એ એક સુરક્ષિત અને ખુબ જ આધુનિક ટેક્નિક છે જેના દ્વારા તમે પોતાના જીવનમાં રહેલી નિઃસંતાનપણાની અધૂરપને સંપૂર્ણ કરી શકો છો.

IVF ટ્રીટમેન્ટનો ખર્ચ (IVF Treatment Cost)

આજે IVF ને જેટલી ખર્ચાળ બતાવામાં આવે તેટલી ખર્ચાળ પ્રક્રિયા નથી. અને તમને મળવાની ખુશી સામે તો તે ખુબ જ નજીવી ગણી શકાય. વળી અલગ અલગ શહેરોમાં IVF નો ખર્ચો પણ અલગ-અલગ જોવા મળે છે.

IVF નો ખર્ચને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવે છે

1) ઇન્વેસ્ટિગેશન

જયારે કોઈ યુગલ અમારી પાસે આવે છે ત્યારે તે યુગલને કંસીવ (ગર્ભધારણ) માટે કઈ કઈ સમસ્યાઓ આવે છે તે જોવામાં આવે છે અને ત્યારબાદ તે સમસ્યાઓના નિવારણ માટે ક્યાં ક્યાં ઉપાયો કરવા પડશે તેના પર ખર્ચ નિર્ભર કરે છે.

2) કરેકશન

ગર્ભધારણ માટે જે જે સમસ્યાઓ આવે છે તેનું નિવારણ માટે અમારે વિચાર કરવો પડે છે કે જે તકલીફો છે એ તકલીફો નો ઉપાય અમે દવા આપીને કરીશ કે પછી અમારે ઓપેરેશન કરવું પડશે?

3) ટ્રીટમેન્ટ

IVF દરમિયાન ઈંડા બનાવા માટે અમે જે ઇન્જેક્શન આપીએ તેના પર પણ આધાર રહેલો છે, અમે કઈ ક્વોલિટી ના ઇન્જેક્શન આપીએ છીએ અને કેટલી માત્રામાં આપીએ છીએ તેના પર ખર્ચનો સંપૂર્ણ આધાર રહેલો છે.

4) IVF પછી ઈંડાની સાચવણી

IVF થઇ ગયા પછી IVF ની પ્રોસેસ માં જે વધારે જે ભ્રુણ બન્યા છે તે અત્યારે કામ નથી આવ્યા પણ, ભવિષ્યમાં કદાચ તેની જરૂર પડે તો તેને ફ્રીઝીંગ કરવામાં આવે છે. તેમને સાચવાનો જે ખર્ચ થાય છે તે અમે IVF માં જ ઉમેરવામાં આવે છે.

આમ સંપૂર્ણ IVF ની પ્રોસેસ નો ખર્ચો ઉપરની બધી બાબતો પર રહેલો છે.

હમારા લગ્ન ને ઘણા વરસો થઇ ગયા હતા પણ મારા ઘરે હજી પણ બાળકની  કમી હતી, મેં ઘણા IVF સેન્ટરની મુલાકાત પણ લીધી હતી પણ બધે થી અમને નિષ્ફળતા જ મળી હતી અમારા એક રેલેટીવના કહેવાથી અમે કેન્ડોર હોસ્પિટલની મુલાકાત લીધી અને આજે અમારે ઘરે પારણું બધાવા જય રહ્યું છે. તેના માટે ડોક્ટર જયદેવ નો ખુબ ખુબ આભાર. ઘણા લોકો કહે છે કે IVF એ ખર્ચાળ ટ્રીટમેન્ટ છે પણ IVF પાછળ કરવામાં આવેલો ખર્ચોએ તેની સામે મળતી ખુશી સામે ખુબ જ નજીવો લાગે છે, અને હા જો કોઈ કપલને  IVF ખર્ચાળ લગતી હોય તો સુરતમાં આવેલી કેન્ડોર હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ ઓછા ખર્ચે કરાવી શકે છે.

Read More about what are the ivf treatment failure reasons. 

 

Blogs

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »
શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે

શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે?

એક દૃષ્ટિ એ જોવા જઈએ તો આજે સુખ, શાંતિ, સમૃદ્ધિ ઉપર એકલાપણું અને ટેન્શન હાવિ છે. આપણા માટે આ ખૂબ જ ગંભીર બાબત કેહવાય. ઉપર થી માણસ ના મનનો સ્વભાવ એવો છે કે, એ નકારાત્મક વિચારો પર પેહલા કેન્દ્રિત થાય છે. 2026 માં આધુનિક જીવનશૈલી માં લોકોની માનસિકતા માં પણ પરિવર્તન આવ્યું છે. લોકો આજના સમય માં બીજાનું સારું સાંભળી શકતા નથી. અન્યનાં જીવન માં કોઈ સારી ઘટના બને છે તો તરત જ તેના મન માં ઈર્ષ્યા જેવા ખરાબ ભાવો પેદા થાય છે. આ તમામ બાબતો પાછળ એક જ કારણ છે, લોકો ને એકબીજા પ્રત્યે રહેલા પૂર્વગ્રહો.

Read More »
સુરતનું સ્ટ્રીટ ફૂડ અને IVF શું લોચો કે ખમણ અઠવાડિયે એકવારનું ચીટ-મીલ તમારા હોર્મોન્સને બગાડે છે

સુરતનું સ્ટ્રીટ ફૂડ અને IVF: શું લોચો કે ખમણ અઠવાડિયે એકવારનું ચીટ-મીલ તમારા હોર્મોન્સને બગાડે છે?

ગુજરાતી હોવું ને એમાંય કાઠિયાવાડી હોવું અને એમાંય પાછું સુરત એટલે ખાણીપીણી ની વાત માં તો જલસો જ પડી જાય! રવિવાર ની સવાર હોય અને જો ખમણ લોચો ન હોય તો દિવસ અધૂરો રહી જાય.ખાવાની તો મજા આવે છે પણ શું અઠવાડિયામાં એક વખતનું જંક ફૂડ શરીરના હોર્મોન્સને અસર પહોંચાડી શકે છે?

Read More »